WhatsApp Group
Join Now
નાયબ મામલતદાર ભરતી : મહેસૂલ વિભાગમાં 5502 જગ્યાઓ ભરાશે
ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની કુલ 5502 જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી વિભાગનું કામકાજ વધુ ઝડપી બનશે અને નાગરિકોને સરકારી સેવાઓ સમયસર ઉપલબ્ધ થશે.
ગુજરાત માં જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી ની રાહ જોઈ ને
બેઠા છે | તે વિદ્યાર્થી માટે ખુશી ના સમાચાર આવી ગયા છે.
ટૂંક સમયમાં જ સરકાર મહેસુલ વિભાગમાં નાયબ મામલતદાર
ની ભરતી કરવા જય રહ્યું છે. તેમાં આશરે 5000 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે.
જગ્યાઓની વિગતો ÷
કુલ જગ્યાઓ: 5502
સીધી ભરતી: 5186 જગ્યાઓ કલેક્ટર કચેરીમાં સીધી ભરતીથી ભરાશે.
પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન): 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરાશે.
વર્ગવાર ફાળવણી ÷
બેકલોગ ખાલી જગ્યાઓ (કેટેગરી-A): 4699 જગ્યાઓ
ખાસ પ્રતિનિયુક્ત નિમણૂકો: 103 જગ્યાઓ
સંવર્ધિત કેડર: 79 જગ્યાઓ
ડેપ્યુટેશન રિઝર્વ: 116 જગ્યાઓ
આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કામગીરીમાં ગતિ આવશે. ખાસ કરીને અધિકારીઓની અછતને કારણે થતો વિલંબ હવે ઘટશે અને નાગરિકોને સેવાઓ સરળતાથી મળશે. નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે.
0 Comments